વીરગતિ
પામેલા એ રામભક્ત કારસેવકોની યાદમાં...
---
ગોધરા સ્ટેશન ઉપર 2002ની 27 ફેબ્રુઆરીએ બનેલી ત્રાસવાદી ઘટનાને 18 વર્ષ થયા. જે
ભવ્ય રામમંદિરના નિર્માણ માટે તમે સંઘર્ષ કરીને વીરગતિ પામ્યા એ મંદિર હવે નિર્માણ
પામશે તો ખરું...પરંતુ...
---------------------------
---
27 ફેબ્રુઆરી, 2002ના દિવસે વહેલી પરોઢે ગોધરા સ્ટેશને બીજા અનેક ડબામાં બેઠેલા
રામસેવકો જો હાકોટા પાડતા ટ્રેનમાંથી બહાર આવી ગયા હોત તો જેહાદીઓ એસ-ચાર ડબાને
સળગાવી શક્યા ન હોત – એ પણ એટલી જ સાચી હકીકત છે
n
અલકેશ
પટેલ
18
વર્ષ પહેલાં ગોધરા રેલવે સ્ટેશને 49 “કાર” સેવકોએ અને ત્યારબાદ ગુજરાતમાં અનેક સ્થળે હિંસામાં બીજા 700
જેટલા “રામ” સેવકોએ જીવ ગુમાવ્યા હતા. આજે એ સૌને અંજલિ આપવાનો દિવસ છે.
પણ
અંજલિ આપતી વખતે પાછલા 18 વર્ષ ઉપર નજર નાખું છું ત્યારે દેશના કરોડો રામસેવકોની
ચિંતા થાય છે, દયા પણ આવે છે. આ કરોડો રામસેવકોમાંથી મોટાભાગના કશું જ શીખ્યા નથી.
એમની ગતિ અને પ્રગતિ માત્ર ઇન્ટરનેટ સુધી જ થઈ છે. આ રામસેવકોમાંથી અડધા “કોમ્યુલર” (કોમ્યુનલ + સેક્યુલર) થઈ ગયા, અને બાકીના અડધા ઇન્ટરનેટ ઉપર (સોશિયલ
મીડિયા) એકબીજાના પગ ખેંચતા અને એકબીજાની ભૂલો શોધતા થઈ ગયા.
આ
18 વર્ષ દરમિયાન:-
(1)
ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ઉપર આતંકી હુમલો થયો (સપ્ટેમ્બર 2002), 30 રામસેવકોએ
જીવ ગુમાવ્યા, પણ કરોડો રામસેવકો એ સાંજે જમીને પેટ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં સૂઈ
ગયા.
(2)
માલેગાંવમાં વિસ્ફોટો થયા (સપ્ટેમ્બર 2006), 40 માર્યા ગયા. આ ઘટના સિફતપૂર્વક અને
આયોજનપૂર્વક રામસેવકોને જ આતંકી જાહેર કરવા માટે ઘટી હોય એમ રામસેવકોને આતંકી
ઘોષિત કરી દેવામાં આવ્યા. ભવિષ્યમાં જેહાદી કાવતરાંથી રામસેવકોને બચાવવા
નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર અને કર્નલ પુરોહિતને ફસાવી
દેવામાં આવ્યાં, તેમની ધકપકડ થઈ, તેમના ઉપર વર્ષો સુધી અમાનવીય અત્યાચાર થયા...અને
છતાં બાકીના કરોડો રામસેવકો ટીવી-ફિલ્મ-ક્રિકેટમાં ખૂંપેલા રહીને મોજમજા કરતા
રહ્યા.
(3)
સમઝૌતા એક્સપ્રેસમાં વિસ્ફોટ થયા (ફેબ્રુઆરી 2007), 70 જણાએ જીવ ગુમાવ્યા. આ
ઘટનાના પાકિસ્તાની ત્રાસવાદીઓને ચૂપચાપ જવા દઇને રામસેવકોને ત્રાસવાદી તરીકે રજૂ
કરી દેવામાં આવ્યા. પણ બીજા કરોડો રામસેવકો ટીવી સિરિયલો અને ફિલ્મો માણતા માણતા
પોતાની દુનિયામાં ખોવાઈ ગયા.
(4)
મુંબઈમાં પાકિસ્તાની આતંકીઓ ઘૂસી આવ્યા અને કેટલાય દેશના નાગરિકોની હત્યા કરી દીધી
(નવેમ્બર 2008). આ ઘટના પછી રામસેવકોને જ આતંકવાદી પ્રજા જાહેર કરવામાં આવી, અને
છતાં પ્રજાના પેટનું પાણી ન હાલ્યું.
ભોળાભટાક
રામસેવકો છેલ્લા 18 વર્ષથી આટઆટલી જેહાદી ઘટનાઓ છતાં પોતપોતાની દુનિયામાં વ્યસ્ત
છે. ઇન્ટરનેટમાં વ્યસ્ત છે. એકબીજાના પગ ખેંચવામાં અને એકબીજાને બતાવી દેવામાં
વ્યસ્ત છે. આ ભોળા રામસેવકો કોમ્યુલર-મીડિયા, કોમ્યુલર-બુદ્ધિજીવીઓ, કોમ્યુલર-અર્બન
નક્સલીઓ, કોમ્યુલર-ટીવી કલાકારો, કોમ્યુલર-બોલિવૂડિયા, કોમ્યુલર-લેખકો,
કોમ્યુલર-રાજકારણીઓ, કોમ્યુલર-ધાર્મિક આગેવાનો, કોમ્યુલર-કથાકારો...આ બધાની અસરમાં
આવીને એવા ઘેનમાં સરી ગયા છે કે કોઈ ચેતવણી એમને જગાડી શકતી નથી.
(5)
નાગરિકત્વ સંશોધન કાયદો (સી એ એ) અને તેની સામે બે મહિના કરતાં વધુ સમયથી જે
જેહાદીઓ ડોળા કાઢી રહ્યા હતા એ ભોળા રામભક્તોને દેખાતા નહોતા. આ જેહાદીઓએ
સી.એ.એ.ના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું. ગયા મહિને 2020ની 29 જાન્યુઆરીએ તમામ
જેહાદીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા, એટલું જ નહીં પરંતુ દેશના “મુઠ્ઠીભર” સાચા મુસ્લિમોને પણ બંધ રાખવા ફરજ પાડી! ગુજરાતમાં હાઇવે પરની હોટલો એ દિવસે બંધ રહી, અને છતાં ભોળા
રામસેવકો બીજા જ દિવસથી એ હોટેલોમાં જઈ જઈને પેટ ભરતા રહ્યા છે અને પોતાના કાળા
ભવિષ્ય માટે જેહાદીઓને જ પૈસા પધરાવી રહ્યા છે!
અને
છેલ્લા બે દિવસથી એ જ જેહાદીઓએ રાજધાની દિલ્હીને બાનમાં લઈ લીધી છે. એક પોલીસ જવાન
અને એક આઈબી અધિકારી વીરગતિ પામ્યા. એક રામ સેવકે તેની બાઈક ઉપર જયશ્રી રામ લખ્યું
હતું એટલે જીવ ખોવો પડ્યો.
ઇન્ટનેટ
અને સોશિયલ મીડિયા ઉપર રામના નામે હાકલા-પડકારા કરતા રામસેવકો હજુ પણ ટીવી સિરિયલ,
હિન્દી ફિલ્મ તેમજ ક્રિકેટ દ્વારા ફેલાવાતા જેહાદી સંદેશા સમજી શકતા નથી.
અને
એટલે જ, લેખના પ્રારંભે તમે બરાબર વાંચ્યું કે, એ ભવ્ય રામ મંદિર હવે નિર્માણ
પામશે ખરું, પરંતુ કેટલા દાયકા સુધી એ ટકશે એ હવે કહી શકાય તેમ નથી. કેમ કે, જેહાદીઓની
સંખ્યા આ દેશમાં કિડીયારા કરતાં પણ ખૂબ ઝડપથી વધી રહી છે. સાચા મુસ્લિમોને જેહાદીઓ
પસંદ નથી એ ખરું...પરંતુ સાથે એ પણ એટલું જ કડવું સત્ય છે કે એ સાચા મુસ્લિમોની
જેહાદીઓને કશું જ કહેવાની હિંમત નથી (કે, દાનત નથી?)
ભોળાભટાક
રામસેવકો એ વાતે રાજીના રેડ થઈ જાય છે કે અનેક દાયકા પછી કાશ્મીરના મંદિરોમાં
શિવરાત્રીએ રોશની થઈ, ઉત્સવ ઉજવાયો...પરંતુ એ ભોળાભટાક રામસેવકો પોતાની આસપાસ
ફૂલીફાલી રહેલી જેહાદી મોબાઇલ દુકાનો, જેહાદી જૂતાંની દુકાનો, જેહાદી રેસ્ટોરા,
જેહાદી કાપડ (દુપટ્ટા) રંગવાની દુકાનો, જેહાદી સલૂનો અને જેહાદી ફિટનેસ સેન્ટરોથી
સાવ અજાણ છે.
આવતીકાલે
27 ફેબ્રુઆરીએ અનેક લોકો “કારસેવકો”ના
માનમાં કદાચ ડીપી બદલશે, લાગણીવેડા દર્શાવશે, જયશ્રી રામ બોલશે...પણ બીજા દિવસથી જેહાદી
ટીવી સિરિયલ, જેહાદી ફિલ્મોને શરણે થઈ જશે. એકબીજાનો હાથ પકડીને આગળ વધવાનું અથવા
મુશ્કેલીના સમયે એકબીજાનો હાથ પકડવાનું શીખશું નહીં ત્યાં સુધી કર્ણાવતીઓ અહમદાબાદ
બનતી રહેશે, પ્રયાગરાજના અલ્હાબાદો બનતા રહેશે, અને સરજીલ ઇમામો, અકબરુદ્દીન ઓવૈસીઓ,
વારીસ પઠાણોના કૃત્યો અને નિવેદનો અંગે બહાદુર રામસેવકો સોશિયલ મીડિયામાં માત્ર
ગુસ્સાવાળા ઇમોજી બતાવીને સંતોષ માનતા રહેશે.
27
ફેબ્રુઆરી, 2002ના દિવસે વહેલી પરોઢે ગોધરા સ્ટેશને બીજા અનેક ડબામાં બેઠેલા
રામસેવકો જો હાકોટા પાડતા ટ્રેનમાંથી બહાર આવી ગયા હોત તો જેહાદીઓ એસ-ચાર ડબાને
સળગાવી શક્યા ન હોત – એ પણ એટલી જ સાચી હકીકત છે. હવે મોડું તો થયું છે...પણ સાવ
મોડું નથી થઈ ગયું. --- અલકેશ પટેલ (ફાગણ સુદ ત્રીજ, 2076. બુધવાર)
26-2-2020