Saturday, March 16, 2019

હિંસા અને આતંકવાદમાં ઘણો મોટો તફાવત છે

હિંસા અને આતંકવાદમાં ઘણો મોટો તફાવત છે

--- ન્યૂઝિલેન્ડમાં જે કંઈ થયું એ આતંકવાદ નહીં પરંતુ આતંકવાદ સામેના આક્રોશની હિંસા ગણાય. આવી હિંસાનો કોઇપણ રીતે બચાવ ન થઈ શકે, પરંતુ દુનિયાએ વાસ્તવિકતા સ્વીકારવી પડશે

--- અલકેશ પટેલ

15 માર્ચનો શુક્રવાર દુનિયા માટે ઇતિહાસનો કાળો દિવસ બની રહ્યો. એક ગોરા અંતિમવાદીએ 40થી વધુ મુસ્લિમોને રહેંસી નાખ્યા. તરત જ ન્યૂઝિલેન્ડનાંં વડાપ્રધાન સહિત અનેક લોકોએ તેને આતંકવાદ કહી દીધો. બીજા દિવસે, એટલે કે આજે સોશિયલ મીડિયામાં એક મેસેજ વહેતો થયો... જેમાં જેહાદી મુસ્લિમો જે કામ 1400 વર્ષથી કરી રહ્યા છે એ જ કર્યું... આ જેહાદીઓએ પોતે જાણે હિંસાના શિકાર હોય એવો મેસેજ વહેતો કર્યો અને ખૂબ મોટી સંખ્યામાં શાંતિપ્રિય અને સાચા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો હિચકારો પ્રયાસ કર્યો.
 
સોશિયલ મીડિયામાં ફરતા એ મેસેજના આધારે હું સીધી મૂળ ચર્ચા ઉપર આવું છું. આ મેસેજમાં જે કંઈ કહેવામાં આવ્યું છે તે સાચું છે?

---  ના, જરાય નહીં.
હકીકત એ છે કે,  આ મેસેજ દ્વારા સાચા અને પાક-મુસ્લિમોમાં રહેલા કટ્ટરવાદને ભડકાવવાનો પ્રયાસ છે.
- દુનિયાએ કદી તમામ મુસ્લિમોને આતંકવાદી કહ્યા જ નથી, પણ જે લોકો ધર્મના નામે જેહાદ કરવા નીકળ્યા છે અને જે મુસ્લિમો બીજા ધર્મના લોકોને માત્ર "ફાફિર"  ગણે છે તેમને જ આતંકવાદી કહેવામાં આવ્યા છે.
- શું એ વાત વાસ્તવિક નથી કે, વોરા સમુદાય જેવી શાંત અને સમૃદ્ધ કોમને પણ સુન્ની અને શિયાઓ શાંતિથી રહેવા દેતા નથી?
- સુન્ની મુસ્લિમોએ શું કદી અલી અને ઇમામ હુસેનને માન આપ્યું છે? નથી જ આપ્યું. 
- દુનિયાએ એવા મુસ્લિમોને આતંકવાદી કહ્યા છે જેમણે  ઇસ્લામના અન્ય સંપ્રદાયોની ઘાતકી હત્યાઓ કરી છે. 
 - સુન્ની મુસ્લિમો શિયા મુસ્લિમોની સેંકડો-હજારો-લાખોની સંખ્યામાં હત્યા કરે છે ત્યારે આતંકવાદ હોય છે. આ હત્યાકાંડમાં ક્યાંય ખ્રિસ્તી કે યહુદી કે હિન્દુ આવતા નથી. 
- સીરિયામાં લાખો મુસ્લિમોની હત્યા કરનારા ISIS ના આતંકીઓ મુસ્લિમ છે... તેમાં કોઈ ખ્રિસ્તી કે યહુદી કે હિન્દુ નથી.
- ઈરાક છેલ્લા 20 વર્ષથી હિંસાની આગમાંથી બહાર નથી આવતું. ત્યાં થતા હિંસક હુમલા મુસ્લિમ જૂથો વચ્ચેના છે, તેમાં ક્યાંય હિન્દુ કે યહુદી નથી.
- અફઘાનિસ્તાનમાં રોજેરોજ બોંબ હુમલા થાય છે અને તેમાં સેંકડો લોકો મરે છે એ મરનાર તો મુસ્લિમ છે... પણ મારનારામાં કોઈ હિન્દુ, બૌદ્ધ, યહુદી નથી...એ મારનારા પણ મુસ્લિમો જ છે.
- પાકિસ્તાનમાં થતા આતંકી હુમલા શું ખ્રિસ્તી, હિન્દુ, યહુદી અને બૌદ્ધ કરાવે છે?
- મૂળ મુદ્દો એ છે કે, આ મેજેસમાં જે હિન્દુ, બૌદ્ધ, યહુદી અને ખ્રિસ્તીઓ ઉપર નિશાન તાકવામાં આવ્યું છે... એ હકીકતથી તદન વિરોધી છે. 
- સેંકડો વર્ષ પહેલાં ઇરાનમાંથી મૂળ પારસીઓને હાંકી કાઢીને તેમની સંસ્કૃતિનો નાશ કરનારા મુસ્લિમ નહોતા તો કોણ હતા?
- હજારો વર્ષ પહેલાં ગ્રીસમાં ત્યાંની મૂળ પ્રજાનું નિકંદન કાઢીને ઇસ્લામિક શાસન સ્થાપનાર કોણ હતા?
- 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરા રેલવે સ્ટેશને નિર્દોષ કારસેવકોને જીવતા સળગાવી દેનાર કોણ હતા?
-  ઐતિહાસિક હકીકત એ છે કે, ઇસ્લામનું મૂળભૂત શિક્ષણ વિસ્તારવાદી છે. ઇસ્લામ ધર્મી લોકો તેમનાં બાળકોને પાયાથી એવું શિક્ષણ આપે છે કે, બીજા તમામ ધર્મના લોકો કાફીર છે. તો દેખીતું છે કે આતંકવાદી માનસિકતાની શરૂઆત તો ત્યાંથી થાય છે.
- ઇસ્લામના પાયાના શિક્ષણમાં જ જેહાદ આવે છે...જેહાદ એટલે ધર્મયુદ્ધ અને એ કહેવાતા ધર્મયુદ્ધમાં શું આતંકવાદીઓ ફૂલની માળા લઇને નીકળે છે?
- ન્યૂઝિલેન્ડમાં જે થયું તે સંપૂર્ણ ખોટું છે. ખ્રિસ્તીઓમાં પ્રવર્તતી વ્હાઇટ ક્રિશ્ચિયન્સ ચળવળ હિંસાનું જ સ્વરૂપ છે ... જેનું સમર્થન ન હોઈ શકે, તેનો સ્વીકાર પણ ન હોઈ શકે.
- પરંતુ વિચારવાનું એ રહેશે કે, આ વ્હાઇટ ક્રિશ્ચિયન્સ ચળવળ કેમ શરૂ થઈ?
- એ શરૂ થવાનું કારણ, પશ્ચિમી રાજકારણીઓની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ જ છે. 
- જેહાદી મુસ્લિમો પોતે વિક્ટિમ છે એવું બતાવીને રાજકીય ઘૂસણખોરી કરતા રહ્યા અને દરેક દેશના મુર્ખ રાજકારણીઓ સેક્યુલારિઝમના નામે આ જેહાદીઓને સગવડ આપતા રહ્યા. 
- ભારતમાં પણ મુસ્લિમોને હિન્દુ સહિત બીજા ધર્મના લોકો પસંદ નથી. ભારતના મુસ્લિમો પણ બીજા ધર્મની લાગણીનું માન જાળવવા તૈયાર નથી.
- ભારતના મુસ્લિમો ગૌમાંસ ખાઇને કરોડો હિન્દુઓની લાગણીને રોજેરોજ ઠેસ પહોંચાડે છે.
- ભારતના મુસ્લિમો મસ્જિદો ઉપર ચાર દેશામાં માઇકો લગાડીને દિવસમાં પાંચ વખત તમામ પ્રજાને નમાઝ સાંભળવા ફરજ પાડે છે.
- ભારત સહિત વિશ્વમાં જ્યાં જ્યાં મુસ્લિમો છે ત્યાં શરિયત કાયદો લાગુ કરવા દબાણ કરે છે અને કોઈ દેશ તેની મંજૂરી ન આપે તો ત્યાં આતંકવાદ ફેલાવે છે. 
- એટલે જ શરૂઆતમાં કહ્યું, આતંકવાદ અને હિંસામાં ઘણો મોટો તફાવત છે. હિંસા પણ મંજૂર નથી અને આતંકવાદ પણ મંજૂર નથી. 
- પરંતુ આતંકવાદ તેમજ મુસ્લિમોના વિસ્તારવાદી જેહાદથી અન્ય ધર્મના લોકો અતિશય દુભાય છે અને તેમાંથી મુઠ્ઠીભર  લોકો એ હદે ઉશ્કેરાઈ જાય છે કે ન્યૂઝિલેન્ડમાં જે બન્યું એવી હિંસા કરી બેસે છે. 
- આ લેખનો હેતુ એવા બહુમતી મુસ્લિમોની આંખ ઉઘાડવાનો છે જેઓ ઉપરના મેસેજથી ગેરમાર્ગે દોરવાઈને હિન્દુઓ, બૌદ્ધો, યહુદીઓને નફરત કરવા પ્રેરાય છે. 
- હિન્દુઓ, યહુદીઓ તેમજ બૌદ્ધોએ કદી જેહાદ કરીને, વિસ્તારવાદી વિચાર કરીને પોતાનો ફેલાવો કરવાનો પ્રયાસ કર્યો નથી. આ લોકોએ કદાચ ક્યારેક શસ્ત્રો હાથમાં લીધા હશે તો માત્ર અને માત્ર ક્ષણિક ઉશ્કેરાટમાં બદલો લેવા હિંસા કરી હશે... એ સ્પષ્ટ છે. 
- ઉપરના મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, હિન્દુઝ કિલ મી ઇન કાશ્મીર... આ એ હદનું અસત્ય છે કે આવું લખનારને તેનો અલ્લાહ પણ માફ નહીં કરે. 1990ના દાયકામાં ચાર લાખ (4,00,000) કરતાં વધુ હિન્દુઓને રાતોરાત કાશ્મીર ખીણ વિસ્તારમાંથી હાંકી કાઢનારા કોણ હતા? શું ત્યારે હિન્દુઓનું ધર્માંતર કરાવવા, અને ન કરે તો તેમને હાંકી કાઢવા અને ન જાય તો તેમની હત્યા કરવા મસ્જિદોમાંથી હાકલ નહોતી થતી? શું કાશ્મીરી હિન્દુ સ્ત્રીઓ ઉપર જાતીય અત્યાચાર નથી થયા? કોણે કર્યા હતા એ બધા?
- મોટાભાગના મુસ્લિમો શાંતિપ્રિય છે... પરંતુ કડવી વાસ્તવિકતા એ છે કે જેહાદી મુસ્લિમો આગળ આ શાંતિપ્રિય મુસ્લિમોનું કશું ચાલતું નથી અને તેનાં પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડે છે.

1 comment: